Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકના દાંડિયા બજાર સ્થિત વડતાલ સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની તારીખ ૮-૫-૧૯ થી ૧૪-૫-૧૯ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે મુજબ ગતરોજ તારીખ ૧૦-૫-૧૯ના રોજ ભરૂચ મહિલા સતસંગ મંડળ દ્વારા મહિલા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાટય, સાંસ્કૃતિક ફોક ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં મીડિયાને હવે ‘નો એન્ટ્રી’, વિવાદ વધતા લેવાયો નિર્ણય, સાધુ-સંતોમાં રોષ!

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં ઓનલાઇન એપ્લીકેશનમા ઘડિયાળ જોઈ ક્લીક કરતાં ૧ રૂપિયો અને બાદમાં ૩૪ હજારથી વધુ રૂપિયા કપાયા

ProudOfGujarat

ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરનાર ઇસમને ઝડપી અનડિટેકટ ગુના ઉકેલતી વડોદરા પીસીબી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!