Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચની જનતા જાગૃત થઈ રહી છે.ધીરે ધીરે આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના ગ્રુપ દ્વારા માં રેવા ને રણ થતી અટકાવવા એક થયેલ ભરૂચની જાગૃત જનતાની પહેલી બેઠક શુકલતીર્થના પવિત્રધામ ખાતે મળી હતી.જેમાં આવનાર સમયની રણનીતિ નક્કી કરવા અને આંદોલનની રૂપરેખા ઘડવા શુકલતીર્થ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં દુષ્યંત.સી.સોલંકી(કન્વેનર),પૂર્વ સરપંચ નિલેશ વસાવા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચ જિલ્લાની જનતામાં નર્મદાને જીવંત કરવા આ આંદોલનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આહવાન આગેવાનોએ કર્યું હતું.

Advertisement


Share

Related posts

જંબુસર ખાતે ગંદકીના મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાતા રાજકીય ગરમાવો…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં માટીના ખનનની આડમાં લાખો રૂ.ની રોયલ્ટી ચોરીનું સુવ્યવસ્થિત ઢબે કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

ProudOfGujarat

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!