Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચની કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે ઝુક્યા.RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા તૈયાર…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચમાં ખ્રિસ્તી મિશનરીની શાળાઓ તેમના આપખુદશાહી વહીવટના કારણે અવાર-નવાર વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે.વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલએ સરકારના RTE નિયમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ છેડાયો હતો વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા છતાં શાળા સંચાલકો મચક ના આપતા આ મામલો ગાંધીનગર પોહ્ચ્યો હતો.ત્યારે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે શાળામાં આક્રમક વિઝીટ કરી હતી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કે.ટી.પટેલે કડક સૂચના આપતા RTE હેઠળ બાળકોને શાળા પ્રવેશ આપવા કવિન ઓફ એંજલ શાળાના સંચાલકો આખરે તૈયાર થયા હતા.આ બનાવને જોતા ગુજરાતી કહેવત આખરે સાચી ઠરી “ચમત્કાર બતાવો તો જ નમસ્કાર થાય “.

Advertisement

ફાઈલ ફોટો


Share

Related posts

પંચમહાલ લોકસભા બેઠકની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશને મળી સફળતા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!