Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચની જનતા જાગૃત થઈ રહી છે.ધીરે ધીરે આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના ગ્રુપ દ્વારા માં રેવા ને રણ થતી અટકાવવા એક થયેલ ભરૂચની જાગૃત જનતાની પહેલી બેઠક શુકલતીર્થના પવિત્રધામ ખાતે મળી હતી.જેમાં આવનાર સમયની રણનીતિ નક્કી કરવા અને આંદોલનની રૂપરેખા ઘડવા શુકલતીર્થ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં દુષ્યંત.સી.સોલંકી(કન્વેનર),પૂર્વ સરપંચ નિલેશ વસાવા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચ જિલ્લાની જનતામાં નર્મદાને જીવંત કરવા આ આંદોલનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આહવાન આગેવાનોએ કર્યું હતું.

Advertisement


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર પટેલ હવે પંતગોમાં છવાયા

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા ભારે ધામધુમ અને શ્રધ્ધાપુવર્ક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ સિવિલનાં સફાઈ કામદારોનો પગાર ન થતાં 6 દિવસથી હડતાળ પર ઉતર્યા : આંદોલન ઉગ્ર થવાની પણ ઉચ્ચારી ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!