Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પ્રેસ ક્લબ દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સભ્યો ના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Share

વીઓ : અંકલેશ્વર ના સ્થાનિક પત્રકારો નો સમૂહ પ્રેસ કલબ દ્વારા નવેમ્બર માસ દરમ્યાન ચાર જેટલા પત્રકારો નો જન્મદિન હોય વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહી વૃક્ષો નું વાવેતર કર્યું હતું.
આજરોજ અંકલેશ્વર ના પત્રકાર પ્રવીણ તેરૈયા નો જન્મ દિવસ ના દીને યોજાયેલ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં આ માસ માં જન્મેલ પત્રકારો ઐયાઝ શેખ, જીતુ મહિડા તેમજ દેવાનંદ જાદવ દ્વારા પણ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

જિલ્લામાં વ્યવસાયની સરળ તકોને વેગ આપવા DBRAP -2025 વર્કશોપનું આયોજન

ProudOfGujarat

ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલિકને પરત કરતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

ProudOfGujarat

અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે થયો નવો ખુલાસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!