Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજેશ ગોહિલની હત્યા અંગે યોગ્ય દિશામાં તપાસ કરવા ધરણા કાર્યક્રમ યોજાયો..

Share

ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર એવા રાજેશ ગોહિલ ની હત્યા અંગે જાત જાતની શંકા સેવાઇ રહી છે ત્યારે આ બનાવ હત્યા નો છે કે અન્ય કારણે મોત નિપજ્યુ છે તે અંગે તપાસ કરવા રાજેશ ગોહિલ ના પરિવાર જનો દ્વારા આવેદન પત્ર પાઠવવા માં આવ્યુ હતુ પરંતુ તેમ છતા પોલીસ તંત્ર દ્વારા કરાતી કામગીરી અંગે પરિવાર જનો ને સંતોષ ન થતા સ્વર્ગીય રાજેશ ગોહિલ ના ભાઇ વસંત ગોહિલ અને તેમના સુભેચ્છકો એ ધરણા કરવાનું આયોજન કર્યુ હતુ પરંતુ પરવાનગી ન મળતા તેમના નિવાસ સ્થાને ધરણા કરી પોલીસ તંત્ર વિરુધ્ધ રોષ જાહેર કર્યો હતો આ બનાવ અંગે નિષ્પક તપાસ થાય તે અંગે માંગ થઇ રહી છે

Advertisement

Share

Related posts

ઉપરાલી ગામ ખાતે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનુ વાતાવરણ….

ProudOfGujarat

ઇંગ્લીશ દારૂ ની ૩૭૨ બોટલ ભરેલ સ્કોર્પીયો કાર સાથે એક ઇસમ ને જડપી કુલ કી.રૂ.૫,૧૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

ભરૂચના લિંકરોડ પર સંકટમોચન હનુમાન મંદિરમાં ચોરીનો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!