Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની પ્રસાદ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાંવતા તસ્કરો

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર રોડ પર આયનોક્ષ સીનેમા સામે આવેલ પ્રસાદ સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદી નાં દાગીના અને રોકડા નાંણાની ચોરી કરી હતી.આ બનાવ ની વિગત જોતા પ્રસાદ સોસાયટી ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરી તોડી સોનાનું મંગળસુત્ર, ત્રણ સોનાની ચેન, સોનાનુ બ્રેસલેટ અને  સોનાની વિટી નંગ-૪ તેમજ ચાંદીનાં ઘરેણા,ગ્લાસ,બાજટ,ડબ્બી,કળશ, કંકાવટી તેમજ રોકડા રૂપિયા-૫૦૦૦ મળી કુલ ૧,૮૭,૦૦૦ ની મત્તા ની ચોરી કરી હતી.આ બનાવની તપાસ ‘સી’ ડિવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

બ્લેક જમ્પસૂટમાં જોવા મળ્યો એક્ટ્રેસ જ્યોતિ સક્સેનાનો સિઝલિંગ અવતાર

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાએ ભાડાપટ્ટે જમીન મેળવી ભાડે આપવાનો નવો ધંધો શરૂ કર્યો…

ProudOfGujarat

‘સબ ચંગા હૈ’ ભરૂચ : જિલ્લા અને શહેરની જનતાને ખાડામય રોડમાંથી મુક્તિ અપાવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર સેવા સદનને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!