Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની થયેલ શરૂઆત…..

Share

ભરૂચ નિલકંઠ મહાદેવ દરજીપંચની વાડી ખાતે શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની શરૂઆત થયેલ છે….

પરમ પુજ્ય વક્તા શ્રી અભય બાપુ તા.-૧૧/૦૧/૨૦૧૯ સુધી બાપોરે ૧ થી ૪ વાગ્યાના સમય સુધી કથાનું રસપાન કરાવશે.આ કથાના આયોજન શ્રીમતી હંસાબેન જોષી તથા ઇન્દીરાબેન કેસરૂવાળા  દ્વારા કરાયુ છે….

Advertisement

Share

Related posts

અમૂલ પછી હવે મધર ડેરીએ પણ દૂધનો ભાવ વધાર્યો : લિટર દીઠ 2 રૂપિયા થયું મોંધુ.

ProudOfGujarat

ભરૂચ ખાતે ઓમકારનાથ ઠાકુર હોલમાં “યુવા ભારત માટે નવું ભારત” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળામાં સાહિત્ય અમૃત યાત્રારથનું આગમન થતાં સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!