Proud of Gujarat
FeaturedGujarat

ઝાડેશ્વર તરફ ના રસ્તાપર અયપ્પા મંદિર નજીક મોટરસાયકલ નાળા માં ખાબકતા બે કિશોરોના મોત નિપજ્યા …

Share

ભરૂચ થી ઝાડેશ્વર જવાના માર્ગ પર મોડી રાત્રે બાઈક ગરનાળામાં ખાબકતા બે યુવાનોના સ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલ સુરેશ બારીયા ઉ વ ૧૯ અને જીગ્નેશ સુરેશ વસાવા ઉ વ ૧૭ બને રહે મક્તમપુર નવી અને નમ્બર વગરની પલ્સર મોટર સાયકલ પર ઝાડેશ્વર તરફથી આવી રહ્યા હતા ત્યારે ઐયપ્પા મન્દિર પાસે નાળામાં મોટર સાયકલ ખાબકતા ગંભીર ઇજાના પગલે બને કિશોરોના સ્થળ પર મોત નિપજ્યા હતા આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં મહિલાઓ લીમડા વૃક્ષને પાણી રેડવા દોડી …જાણો કેમ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર સહેલાણીઓ માટે સેલ્ફી ઝોન બન્યું, લોકાર્પણ પહેલા જ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર

ProudOfGujarat

ઇખર ગામના સબ સેન્ટર ખાતે અારોગ્ય સાંસદની ઉજવણી કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!