Proud of Gujarat
INDIAFeaturedGujaratUncategorized

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી

Share

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી

પાલેજ તા.૧૭

Advertisement

પુલાવામાં CRPF ના જવાનો ઉપર થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને અંજલિ આપવા પાલેજ નગર ના સોની સમાજ દ્વારા પાલેજ ઝંડાચોક વિસ્તાર થી પાલેજ પોલીસ મથક સુધી રેલી નું આયોજન કરી આતંકી હુમલાને વખોડી પાલેજ પોલીસ મથક ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

રવિવાર ની સવારે પાલેજ ગામના સોની મહાજનો પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્યો વેપારીઓ તેમજ હિન્દૂ-મુસ્લિમ બિરાદરો દ્વારા દેશ ના CRPF જવાનો ઉપર થયેલા આત્મઘાતી આતંકી હુમલા ને સખત શબ્દોમાં વખોડી કાઢી સહીદો નાં માન માં બે મિનિટ નું મૌન પાળી સહીદો અમર રહો ના નારા લગાવ્યા હતાં.

આ પ્રસંગે પાલેજ સોની મહાજન એસોસિએશન નાં પ્રમુખ સેક્રેટરી તેમજ સોના-ચાંદી ના વેપારીઓ ઉપરાંત ગ્રા.પં સદસ્ય સલીમ વકીલ, વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત,ઝાકીર ભાઈ બુટવાળા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ


Share

Related posts

ભરૂચ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ શહેર પ્રમુખ વિકી શોખી તથા સાથીદારો આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

ProudOfGujarat

વડોદરા મધ્યસ્થ જેલમાંથી ત્રણ કેદી પાસેથી બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

ProudOfGujarat

જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ભિલાડ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં બસમાં સવાર 6 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા…હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!