Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રા સંદર્ભે મીટીંગ રાખવામાં આવી

Share

અંકલેશ્વર શહેર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા આવી રહી છે જે સંદર્ભે એક મીટીંગ રાખવામાં આવી હતી આ યાત્રાની તૈયારી માટે કોંગ્રેસના તમામ આગેવાનો સહિત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ના નેજા હેઠળ આ રૂપરેખા આપવામાં આવી આ યાત્રા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા બાદ અંકલેશ્વર ખાતે કોસંમડી ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ કોંગ્રેસના આગેવાની દ્વારા અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે સવગત કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીરીશભાઈ પટેલ,માયનોરેટી ના ઈકબાલ ગૌરી,યુવા આગેવાનો વિનયભાઈ પટેલ,વસીમ ફડવાળા, રાજુભાઈ વસાવા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફળવાલા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

ડભોઇમાં લોક ડાઉન ભંગ બદલ અનેક લોકોની બાઇક ડીટેઇન કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના દરિયા કિનારાના ગ્રામજનોને સંભવિત વાવાઝોડાં પગલે તકેદારી રાખવા ભરૂચ મામલતદારે માર્ગદર્શક સૂચનો આપી મુલાકાત લીધી

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઈવે અંસાર માર્કેટ નજીક ફોરવ્હીલ ગાડી અને ટેમ્પો વચ્ચે અકસ્માત, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!