Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

Share

જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ આદિવાસી રાઠોડ સમાજની સ્મશાનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા હોવાની, તેમજ આદિવાસી તેમજ રાઠોડ સમાજ પર અત્યાચાર કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રચંડ વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં એક યુવાન તો જીવતે જીવ કલેક્ટર કચેરી ખાતે મરણ સૈયા ઉપર સૂઈ જઈને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન બાદ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને મળીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામનાં સરપંચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી ઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થશે

ProudOfGujarat

સગીરાના અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ધુળેટીની અનોખી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!