Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામે આવેલ સાંઈ કૃપા સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર.

Share

ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર ગામની સાંઇ કૃપા સોસાયટીમાં રહેતા દિનેશ ગૌતમ કેરીગજનાં બંધ મકાનનાં પાછલા રૂમનાં દરવાજાને તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીનાં દાગીના રોકડા રૂપિયા મળી કુલ 1,65,000 ની ચોરી કરી અન્ય બે મકાનનાં પણ તાળાં તોડવામાં આવ્યા હોવાની ફરિયાદ સી ડિવીઝન પોલીસ મથકમાં દાખલ થતાં PSI ગિરનાર તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : પ્રાથમિક શાળા ટુંડેલમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કરાયું વેક્સિનેશન.

ProudOfGujarat

કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી, દીવ, દમણ જીલ્લા પંચાયતનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો જાહેર કરાયા.

ProudOfGujarat

રાજ્યના રમત ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય વિજેતા બનેલી ગુજરાત વોલીબોલ ગર્લ્સ ટીમનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!