Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામ ખાતે ઘરે એકલી સગીરા સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.

Share

આમોદ તાલુકાનાં કેરવાડા ગામ ખાતે ગત રોજ રાત્રે પોણા અગિયાર વાગ્યાનાં સમયગાળા દરમ્યાન એક ઘરના પાછળના વાડામાંથી મકાનમાં પ્રવેશ કરી આજ ગામનાં બે શખ્શો પ્રકાશ ફતેસિંહ પરમાર તેમજ રણવીરસિંહ જાદવએ સગીરા સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગેની જાણ થતા પીડિતાની માતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે બંને નરાધમો વિરુદ્ધ ઇપીકો કલમ 376D, 376DA, 450,341,34,તથા પોક્સો એક્ટની કલમ 4,6,17 અન્વયે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

ProudOfGujarat

માંગરોળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે તાલુકાના ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આધ્યાત્મિક સંસ્થાના બહેનોનું સન્માન કરાયું

ProudOfGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!