Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં 1600 થી વધુ ખેડૂતોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવાનો મામલો વધુ ગરમાયો,ખેડૂતો આંદોલનનાં માર્ગે-જાણો વધુ.

Share

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના અગ્રણીઓ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઇ આવક વેરા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. તેમજ આગામી ૨૯ તારીખે ઝાડેશ્વરનાં નિલકંઠેશ્વર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઇ સંમેલન યોજી આયકર વિભાગમાં રજુઆત કરવાની તૈયારી બતાવી છે, ખેડૂતોનું જણાવવું છે કે એક ખેડૂત તરીકે તેઓને કોઈ પણ પ્રકારના વેરા ભરવામાં આવતા નથી તેમ છતાં લાખો અને કરોડોનાં વેરા ભરવાની નોટિસો આયકર વિભાગ દ્વારા આપવામાં આવી છે તે બાબત ગેર વ્યાજબી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

કરજણ ડેમ રુલ લેવલ થી પાર થતા 15560 ક્યુસેક પાણી છોડાયું, કરજણ નદી કાંઠાના ગામોને સાબદા કરાયા.

ProudOfGujarat

માંગરોળના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 44 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8 કલાકે 128.82 મીટર નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!