Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ખોડલધામ સંસ્થા દ્વારા નેશનલ હાઈવે નંબર 8 પર વટેમાર્ગુને ફૂડ પેકેટ તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું.

Share

કોરોનો વાયરસને લીધે ભારત ભરમાં લોકડાઉન એલાન બાદ સુરત, ભરુચ, દહેજ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ થઈ જતાં નેશનલ હાઈવે નં.8 ઉપર પોતાના વતન યૂપી, બિહાર, દાહોદ, એમ.પી થી રોજગારી માટે આવેલા મજૂરોની હાલત કફોડી બની ગયેલ છે ત્યારે માદરે વતન પરત ફરવા 70 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપી વાહનની શોધમાં ગરીબ વર્ગ અટવાયલો જોવા મળતાં માનવ સેવા એજ પ્રભુ સેવા તેવા ઉદ્દેશ સાથે અંગારેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા પુરી પાડનાર ખોડલધામ સંસ્થા દ્વારા આજરોજ નેશનલ હાઈવે નંબર 8 પર વટેમાર્ગુને ફૂડ પેકેટ તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

નિવૃત્તિના દિવસે જ કર્મચારીઓને PPO વિતરણ : ભરૂચ EPFO કચેરીની અનોખી પહેલ :  GNFC સહિત વિવિધ કંપનીઓના 7 નિવૃત્ત કર્મચારીઓને મળ્યા પેન્શન પેમેન્ટ ઓર્ડર

ProudOfGujarat

ભરૂચમાં “રેવા સુજની કેન્દ્ર” ખાતે “એક જિલ્લા, એક ઉત્પાદ″(ODOP) યોજના હેઠળ બે દિવસીય તાલીમ યોજાઈ

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે સુરત એસ. પી.ના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!