Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં લોકડાઉન દરમિયાન લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ પર આજથી વિના મૂલ્યે રાશનનું વિતરણ શરૂ કરાયું હતું.

Share

ભરૂચમાં આજરોજ વહેલી સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર રેશનકાર્ડ ધારકોને લાંબી લાઈનો જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા આજથી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે જીવન જરૂરિયાત માટે અનાજનું વિતરણ હાથ ધરાયુ હતું. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાશનનાં વિતરણની વ્યવસ્થા કરવામાં આવી તો કેટલાક સ્થળે ધજાગરા ઉડ્યા હતા. જોકે અવ્યવસ્થા ના થાય તે માટે તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાને દુકાનદાર સિવાય બે શિક્ષકો અને હોમગાર્ડ જવાન પણ રાખવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં આજથી ૫૦૫ દુકાનોમાં વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગરૂડેશ્વર તાલુકાના ગુણેથા ગામે સંરક્ષણ દિવાલની તકલાદી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં રજુઆત…

ProudOfGujarat

ભાજપને કેમ ના મળી ૧૫૧ સિટ ??? કોણ નડ્યું ભાજપને ??

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટીનું સ્નેહ મિલન સમારંભ યોજાયું, ઉમેદવાર મનહર પરમાર બોલ્યા, ભરૂચને સુધારવું છે, ધારાસભ્ય બન્યો તો પગાર નહિ લઉં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!