Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

Share

લોકડાઉનની સ્થિતિમાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ વિસ્તાર ફસાઇ ગયેલા અને વતન જવા માંગતા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતેથી સતત ટીકીટ દર અને ફૂડ પેકેટ માટેના રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,વ્યક્તિ દીઠ ૬૫૦ રૂપિયા શ્રમિકોને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મળી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં જામ્યો ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ, ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા.

ProudOfGujarat

ભરૂચમાં વધતા સાયબર ક્રાઇમના ગુનાહો અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે યોજી પત્રકાર પરિષદ

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં શનિવારે રાત્રી ના સમયે એક એસ ટી બસ ની બ્રેક ફેલ થતા બસે રીક્ષા ને અડફેટે લીધી હતી જોકે આ ઘટના માં મોટી દુર્ઘટના ટળી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!