Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા નર્સ બહેનોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

Share

દેશભરમાં તેમજ રાજયમાં કોરોના વાઇરસ મહામારીને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યાં રાજયની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલોમાં આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફની કામગીરીને આજે ગુજરાત નર્સિંગ કાઉન્સીલનાં વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાળા એ બિરદાવી હતી.

તેમજ આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે તમામને સેનેટાઇઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં હેડ નર્સ કોરોના વોરિયર્સનું પણ કોરોના સંક્રમણને પગલે મોત થતાં તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર મોકડ્રીલ : 45 મિનિટમાં ડિફ્યુઝ કરાયો બોમ્બ : દેશભરમાં એલર્ટ અપાયું.

ProudOfGujarat

બંધ પડેલી વિડીયોકોન કંપનીમાંથી ચોરેલાં ટીવી અંકલેશ્વરમાં વેચતાં ત્રણ ઝબ્બે

ProudOfGujarat

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!