Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સત ચેતના પર્યાવરણ સંગઠનનાં સભ્યો દ્વારા કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ.

Share

આજરોજ તા. ૨૭/૫/૨૦૨૦ ને બુધવારનાં રોજ સત ચેતના પર્યાવરણ સંગઠનનાં સભ્યો દિલીપસિંહ રાજ, ધવલ કનોજીઆ અને સંકેત પટેલ દ્વારા કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથીક દવા Camphor 1M દવાનું રિક્ષા ચાલકો, શાકભાજી વાળાને પોલીસ જવાનોને ઝાડેશ્વર ચોકડી, રામવાટીકા, તુલસી ધામ ચોકડી, જ્યોતિ નગર પાણીની ટાંકી, કસક સકૅલ તેમજ શિતલ સકૅલ વિસ્તારમાં વિના મુલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યુ.

Advertisement

Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ProudOfGujarat

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રજાપતિ સમાજનો 8 મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!