Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વધુ 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા.

Share

સમગ્ર દેશમાં કોરોના (કોવિડ-19) હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં તાજેતરમાં કોરોના પોઝિટીવનાં બે કેસો સામે આવ્યાં છે. જેમાં નેત્રંગ ખાતે એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે તથા બીજો કેસ ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ પ્રસાદ સોસાયટીમાંથી કોરોના પોઝિટીવ કેસ નોંધાયો. આ કોરોના પોઝિટીવ કેસો સામે આવતા તંત્ર દ્વારા આ વિસ્તારને કોરન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વિસ્તારોને કોરન્ટાઇન એરિયા જાહેર કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Advertisement

Share

Related posts

પંચમહાલ: દશામાના વ્રતનું સમાપન થતા પ્રતિમાઓનું કરાયુ નદી તળાવોમાં વિસર્જન.

ProudOfGujarat

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા વિવિધ વેપારી મંડળનાં બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયનો ફિયાસકો..?! રાજપીપળાનાં મુખ્ય બજારો ખુલ્લા રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!