Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વધુ 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા.

Share

સમગ્ર દેશમાં કોરોના (કોવિડ-19) હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનાં પોઝિટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચમાં તાજેતરમાં કોરોના પોઝિટીવનાં બે કેસો સામે આવ્યાં છે. જેમાં નેત્રંગ ખાતે એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે તથા બીજો કેસ ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ પ્રસાદ સોસાયટીમાંથી કોરોના પોઝિટીવ કેસ નોંધાયો. આ કોરોના પોઝિટીવ કેસો સામે આવતા તંત્ર દ્વારા આ વિસ્તારને કોરન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વિસ્તારોને કોરન્ટાઇન એરિયા જાહેર કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી ખાતે આવેલી જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપનીનાં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ પોલીસ વડા LCB અને SOG ની ટીમો સાથે જેલમાં ગયા, સરપ્રાઈઝ વિઝીટમાં બેરેક અને કેદીઓ પાસેથી 7 મોબાઈલ, 5 સીમ મળ્યા.

ProudOfGujarat

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામા  આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!