Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં વાલિયા રૂપનગરનાં એસ.આર.પી. કેમ્પનાં 2 જવાનો કોરોનાને હરાવી સાજા થયા.

Share

ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં રૂપનગર એસ.આર.પી. કેમ્પનાં બે જવાનોએ કોરોના વાઇરસને હરાવી દીધો છે. આ બે જવાનો કોરોના વાઇરસને હરાવી સજા થતાં તેમણે સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હોસ્પિટલનાં સ્ટાફે તેમણે તાળીઓનાં સન્માન સાથે રજા આપી છે. ભરૂચ જીલ્લામાં હાલ કોરોના વાઇરસનાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેની સામે કોરોના પોઝિટીવ દર્દીઓનો સાજા થવાનો સિલસિલો પણ ચાલુ રહ્યો છે. સાજા થવાના કેસમાં આજરોજ એસ.આર.પી. કેમ્પનાં આ બે જવાનોનો પણ ઉમેરો થયો છે. એક તરફ કોરોના પોઝિટીવ કેસો સતત સામે આવી રહ્યા છે અને બીજી તરફ દર્દીઓ કોરોનાને હરાવી સાજા પણ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ વકીલ મંડળની ચૂંટણી, ત્રણ પેનલ વચ્ચે જંગ : ૮૬.૧૯ ટકા મતદાન

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના હરીપુરા નજીક સેલંબાના વેપારી પર ચાર ઇસમોનો હુમલો.

ProudOfGujarat

વડોદરા : કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ચોમાસાને અનુલક્ષીને જાનવરો માટે વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!