Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલ ભારતીય જવાનોને ભરૂચનાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Share

ભારત ચીન બોર્ડર પર તનાવ વચ્ચે ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમગીની જોવા મળી રહી છે. ભરૂચનાં મુસ્લિમ સમાજનાં યુવાનો દ્વારા પણ આ અંગેનો એક કાર્યક્રમ જંબુસર ચોકડી ખાતે યોજાયો. જેમાં વીર જવાનોને મોન પાળી તેમજ દુઆ ગુજારી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ચીનનાં પ્રધાનમંત્રીનાં પોસ્ટર સળગાવી વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો.મુસ્લિમ સમાજના આગેવાનોએ ચીનનાં પ્રોડક્ટનાં બહિષ્કાર સાથે ચીનને પાઠ ભણાવવા દેશવાસીઓને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

વિરમગામ લાયન્સ ક્લબ સંચાલિત રાષ્ટ્રીય અંઘજન મંડળ દ્વારા ઉતરાયણ પર્વ નિમિતે નિજાનંદ દિવ્યાંગ બાળકોને પતંગ-દોરી વિતરણ સાથે અભિવાદન કરાયુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ શહેર અને તાલુકા સમિતિની સરદાર ભવન ખાતે મીંટીગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!