Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલ ભારતીય જવાનોને ભરૂચનાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

Share

ભારત ચીન બોર્ડર પર તનાવ વચ્ચે ભારતીય સેનાના ૨૦ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આક્રોશ સાથે ગમગીની જોવા મળી રહી છે. ભરૂચનાં મુસ્લિમ સમાજનાં યુવાનો દ્વારા પણ આ અંગેનો એક કાર્યક્રમ જંબુસર ચોકડી ખાતે યોજાયો. જેમાં વીર જવાનોને મોન પાળી તેમજ દુઆ ગુજારી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ચીનનાં પ્રધાનમંત્રીનાં પોસ્ટર સળગાવી વિરોધ પણ નોધાવવામાં આવ્યો હતો.મુસ્લિમ સમાજના આગેવાનોએ ચીનનાં પ્રોડક્ટનાં બહિષ્કાર સાથે ચીનને પાઠ ભણાવવા દેશવાસીઓને અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં કાર ભડકે બળી, સદનસીબે કોઇ જાનહાની નહિ.

ProudOfGujarat

કંપનીમાં ભાડેથી રાખવાના બહાને શખ્સે લઈ ગયેલી પર લાખની ૬ કાર પરત ન કરી ઠગાઈ

ProudOfGujarat

મેટ્રોના કોચનું ગુજરાતમાં થયુ આગમન, લોકોને જોવા રીવરફ્રન્ટ પર મુકાય તેવી શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!