Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

Share

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ન હંકારતા હોવાથી બ્રિજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આજે સવારે પણ ભરૂચ,અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ ખાતે વાહનોનો વધુ ધસારો થઇ જતાં ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા તો પોલીસનાં કર્મીઓએ તાત્કાલિક બ્રિજમાંથી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના મુસ્લીમ ચુનારવાડ વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ને લઇ રોષ ભરાયેલા લોકો એ આજ રોજ પાલિકા ખાતે ઢસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં સિંહણે બે સિંહ બાળને આપ્યો જન્મ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!