Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

હાલમાં ગલવાન ઘાટી લદાખમાં ચીનનાં સૈનિકોએ આપણાં ભારતની સરહદમાં તારીખ 15 જૂન 2020 નાં રોજ ધુસણખોરી કરેલ છે જેમાં આપણાં 20 જેટલા સૈનિકો શહિદ થઈ ગયા છે. જે ધણી દુ:ખદ ઘટના બનેલ છે. જેના અનુસંધાનમાં ભરૂચમાં કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા કલેકટર સાહેબ આવેદનપત્ર આપી આપના માધ્યમથી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી સાહેબને વેદના અંગે પહોંચાડવા વિનંતી કરેલ છે. ચીનનાં સમાનનાં બહિષ્કાર કરે એ તમામ દેશવાસીઓની પવિત્ર ફરજ છે અને સરકારને વિનંતી છે ચાઈનાનાં માલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકો.

Advertisement

Share

Related posts

નર્મદા એલસીબી-એસઓજી એ દેવલિયા પાસે 16 લાખના મુદ્દામાલ સાથે ટાયરો ચોરતી ગેંગને ઝડપી પાડી.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાનવીત કરવા હાથકુંડી ફળીયા ખાતે પીએમ જનમન કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

રાજપીપળા : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાએ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ સુધી પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!