Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

હાલમાં ગલવાન ઘાટી લદાખમાં ચીનનાં સૈનિકોએ આપણાં ભારતની સરહદમાં તારીખ 15 જૂન 2020 નાં રોજ ધુસણખોરી કરેલ છે જેમાં આપણાં 20 જેટલા સૈનિકો શહિદ થઈ ગયા છે. જે ધણી દુ:ખદ ઘટના બનેલ છે. જેના અનુસંધાનમાં ભરૂચમાં કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા કલેકટર સાહેબ આવેદનપત્ર આપી આપના માધ્યમથી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી સાહેબને વેદના અંગે પહોંચાડવા વિનંતી કરેલ છે. ચીનનાં સમાનનાં બહિષ્કાર કરે એ તમામ દેશવાસીઓની પવિત્ર ફરજ છે અને સરકારને વિનંતી છે ચાઈનાનાં માલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકો.

Advertisement

Share

Related posts

શ્વાન માટે અનોખી સેવા : ભરૂચના યુવાનોએ શહેરના તમામ શ્વાનને દત્તક લેવાનો કર્યો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચના ખેડૂતોને કૃષિ કાર્ય માટે પેટ્રોલ અને ડીઝલમાં અગ્રતા આપવા જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત

ProudOfGujarat

માંગરોળ કોંગ્રેસ સમિતિએ આદિવાસી સમાજના પ્રશ્નો વિધાનસભામાં વાંચા આપવા અંગે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!