Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

Share

ભરૂચનાં એક તબીબનું મોત કોરોના મહામારીને પગલે થયું હતું. ડૉ.પિતાલિયાનાં મોતનાં અવસાન બાદ ભરૂચનાં વધુ એક તબીબને કોરોના પોઝિટિવ આવતા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે જોતાં ભરૂચનાં ફલશ્રુતિ નગરમાં આવેલ સ્ટર્લિંગ એકયુરિસ (શુભમ લેબ) નાં પેથોલોજિસ્ટ ડૉ.જીતેશ ગાંધીનો કોરોના પોઝીટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયા તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC ની એક કંપનીમાં હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડતા કામદાર દાઝયો.

ProudOfGujarat

અંકલેશ્વર- ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કોઈ મોટી ઘટનાને નોતરું આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે…

ProudOfGujarat

તોઉ-તે વાવાઝોડું વધુ તાકાતવર બનતા ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!