Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

Share

ભરૂચનાં એક તબીબનું મોત કોરોના મહામારીને પગલે થયું હતું. ડૉ.પિતાલિયાનાં મોતનાં અવસાન બાદ ભરૂચનાં વધુ એક તબીબને કોરોના પોઝિટિવ આવતા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે જોતાં ભરૂચનાં ફલશ્રુતિ નગરમાં આવેલ સ્ટર્લિંગ એકયુરિસ (શુભમ લેબ) નાં પેથોલોજિસ્ટ ડૉ.જીતેશ ગાંધીનો કોરોના પોઝીટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયા તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – નર્મદા નદીમાં લાપતા થયેલ ત્રણ યુવાન માંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.અન્ય બે યુવાનની શોધખોળ ચાલુ…..

ProudOfGujarat

નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંધમાં ચેરમેન અને વાઇસચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat

નેતાજી, સાવધાન..!!.. ” તમારી વર્તણુક પર કાર્યકરોની નજર છે..”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!