Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

Share

ભરૂચનાં એક તબીબનું મોત કોરોના મહામારીને પગલે થયું હતું. ડૉ.પિતાલિયાનાં મોતનાં અવસાન બાદ ભરૂચનાં વધુ એક તબીબને કોરોના પોઝિટિવ આવતા વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે જોતાં ભરૂચનાં ફલશ્રુતિ નગરમાં આવેલ સ્ટર્લિંગ એકયુરિસ (શુભમ લેબ) નાં પેથોલોજિસ્ટ ડૉ.જીતેશ ગાંધીનો કોરોના પોઝીટીવ આવતા તેમણે સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયા તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એસઓજી- એલસીબીના કોમ્બિંગ દરમિયાન 500 થી વધુ કેસની નોંધણી

ProudOfGujarat

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

ProudOfGujarat

શત્રુંજય ગીરીરાજ સમ્મેત શિખરજી મુદ્દે જુનાગઢ જૈન સમાજની વિશાળ રેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!