Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

Share

જાણો ક્યાં કોરોના ની કેટલી આફત…આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ…સવારે 15 દર્દી કોરોના પોઝિટિવ, સાંજે બીજા દર્દી વધે તેવી સંભાવના, ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી ઓ સતત વધી રહ્યા છે. જેના પગલે આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ થઈ ગયું છે તા 05/07/2020 ના રોજ સવાર ના સમય અરસામાં ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ ના 15 જેટલાં દર્દી નોંધાયા હતા. જેમાં ભરૂચ તાલુકા ના 7 અંકલેશ્વર તાલુકા માં 2 અને જંબુસર તાલુકા માં 6 કોરોના પોઝિટિવ દર્દી ઓનો સમાવેશ થાય છે. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યા 309 પર પહોંચી છે.જોકે આજે હજી વધુ કોરોના પોઝિટિવ દર્દી ઓ વધુ ઉમેરાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

કઠલાલમાં પરિણીતાને ફોન પર અજાણ્યા શખ્સે ગાળો બોલતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!