Proud of Gujarat
FeaturedGujaratINDIA

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

Share

જાણો ક્યાં કોરોના ની કેટલી આફત…આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ…સવારે 15 દર્દી કોરોના પોઝિટિવ, સાંજે બીજા દર્દી વધે તેવી સંભાવના, ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દી ઓ સતત વધી રહ્યા છે. જેના પગલે આરોગ્ય તત્ર ચિંતા માં ગરકાવ થઈ ગયું છે તા 05/07/2020 ના રોજ સવાર ના સમય અરસામાં ભરૂચ જિલ્લા માં કોરોના પોઝિટિવ ના 15 જેટલાં દર્દી નોંધાયા હતા. જેમાં ભરૂચ તાલુકા ના 7 અંકલેશ્વર તાલુકા માં 2 અને જંબુસર તાલુકા માં 6 કોરોના પોઝિટિવ દર્દી ઓનો સમાવેશ થાય છે. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દી ઓની સંખ્યા 309 પર પહોંચી છે.જોકે આજે હજી વધુ કોરોના પોઝિટિવ દર્દી ઓ વધુ ઉમેરાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી.

ProudOfGujarat

પાલેજ સ્થિત સૈયદ મોટામિયા બાવા સાહેબની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!