Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો ભરૂચ નગરનાં કયાં બજાર બપોરે 2 વાગ્યાં બાદ બંધ રહેશે.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્થાનિક નગર પાલિકાનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કોરોનાનાં વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી તેમજ આ બાબતે મહંમદપુરાનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કર્યો હતો જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

સુરતની લેડી ડોનનાં બે સાગરીત જુનાગઢ નજીક કોડીનારનાં હરમડીયામાંથી કબ્બે

ProudOfGujarat

એમ.એમ. હાઈસ્કૂલ ઇખરનું ગૌરવ.

ProudOfGujarat

લગ્નના ત્રણ દિવસ બાદ સુરતના સાસરીયાઓએ દહેજ માટે ગોધરાની પરણિતા પર અત્યાચાર ગુજારતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!