Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો ભરૂચ નગરનાં કયાં બજાર બપોરે 2 વાગ્યાં બાદ બંધ રહેશે.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્થાનિક નગર પાલિકાનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કોરોનાનાં વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી તેમજ આ બાબતે મહંમદપુરાનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કર્યો હતો જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

વલસાડ-ઉમરગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગમ્ખવાર અકસ્માત-૩ ના કમકમાટીભર્યા મોત ૧ ઘાયલ….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આઇસીડીએસ દ્વારા કિશોરી મેળાનું આયોજન, આરોગ્ય-પોષણ અંગે જાગૃતિ

ProudOfGujarat

લીંબડી તાલુકાના પરાલી ગામે આવેલ પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકનુ એકાએક હદય હુમલાથી મોત નિપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!