Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો ભરૂચ નગરનાં કયાં બજાર બપોરે 2 વાગ્યાં બાદ બંધ રહેશે.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્થાનિક નગર પાલિકાનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કોરોનાનાં વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી તેમજ આ બાબતે મહંમદપુરાનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કર્યો હતો જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

વાઘોડિયા તાલુકાના ગણેશ પુરા ગામેથી સાત ફુટ લાબો અજગર ફોરેસ્ટ વીંભાગ ની ટીમે પકડી પાડયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 1357 બુથો અને શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યકમના 100 માં એપિસોડનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!