Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો ભરૂચ નગરનાં કયાં બજાર બપોરે 2 વાગ્યાં બાદ બંધ રહેશે.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્થાનિક નગર પાલિકાનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કોરોનાનાં વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી તેમજ આ બાબતે મહંમદપુરાનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કર્યો હતો જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના અગ્નિકાંડમાં નગરપાલિકા ફાયર વિભાગના ૩ કર્મીઓ ફરજ મોકૂફી પર…

ProudOfGujarat

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!