Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

Share

ભરૂચ નગરમાં એક પછી એક વિસ્તારનાં દુકાન માલિકો દુકાન બંધ રાખવા અંગે જાહેરાત કરી રહ્યા છે. સૌ પ્રથમ સુપર માર્કેટનાં વેપારીઓએ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી હતી. ત્યારબાદ મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક જાહેરાત કરી હતી અને હવે ભરૂચ સ્ટેશન વિસ્તારનાં વેપારીઓએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કરેલ છે. ભરૂચ નગરમાં વધતા જતા કોરોના દર્દીઓના કેસોના પગલે આ નિર્ણય લેવાયા છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દી 15 નોંધાયા છે. જેમાં ભરૂચનાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ કસક ગરનાળાને પહોળુ કરવામાં કસક વિસ્તારનાં સ્થાનિકોનો વિરોધ : કોંગ્રેસ અગ્રણીઓ પણ હાજર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચારના મોત અનેક ઘાયલ.

ProudOfGujarat

અરવલ્લી જિલ્લાના 250 થી વધુ ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!