Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

Share

ભરૂચ નગરમાં એક પછી એક વિસ્તારનાં દુકાન માલિકો દુકાન બંધ રાખવા અંગે જાહેરાત કરી રહ્યા છે. સૌ પ્રથમ સુપર માર્કેટનાં વેપારીઓએ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી હતી. ત્યારબાદ મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક જાહેરાત કરી હતી અને હવે ભરૂચ સ્ટેશન વિસ્તારનાં વેપારીઓએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કરેલ છે. ભરૂચ નગરમાં વધતા જતા કોરોના દર્દીઓના કેસોના પગલે આ નિર્ણય લેવાયા છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દી 15 નોંધાયા છે. જેમાં ભરૂચનાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાના જલારામ પેટ્રોલપંપ પર માથાકૂટ, ૬ જેટલા ઈસમોએ પેટ્રોલપંપ કર્મચારીઓ પર હુમલો કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી અફરાતફરી સર્જાઈ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

ProudOfGujarat

અંકલેશ્વરનાં અંસાર માર્કેટનાં રહેમાનીયા ટ્રેડર્સમાંથી ઈલેકટ્રીક મોટરો ચોરી બોલેરો જીપમાં લઈ ભાગી ગયેલા બે શંકમદો સામે GIDC પોલીસે 1 મહિના બાદ પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!