Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત નીપજયુ હતું. અંકલેશ્વર નજીક આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ખરોડ ચોકડી અને બાકરોલ બ્રિજ વચ્ચે આ બનાવ બન્યો હતો જેમાં એક ઉભેલી ટ્રક પાછળ પૂરઝડપે આવતી ટ્રક ઘુસી જતા ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજયુ હતુ આ બનાવની પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા સેવારૂરલના પદ્મશ્રી ડો.લતાબેન દેસાઈનું એસબીઆઇ દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

ખેડા : જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!