Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમગ્ર ભરૂચ જિલ્લો કોરોના મહામારીનાં સકંજામાં વધુ 23 દર્દી કોરોના પોઝિટિવ કુલ આંક 446 નો થયો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધુને વધુ ફેલાઈ રહી છે એમ કહી શકાય કે સમગ્ર જિલ્લો કોરોનાનાં સકંજામાં આવી ગયો છે. જેમ કે ભરૂચ જિલ્લામાં તા. 11/7/20 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 23 કેસો જણાયા છે જેથી કુલ આક 446 નો થયો છે. કોરોના પોઝિટિવ દર્દીમાં સૌથી વધુ અંકલેશ્વરમાં 9 નો સમાવેશ થાય છે જેથી હવે કોરોના અંગે અંકલેશ્વર પણ હોટસ્પોટ બની રહ્યું છે. આ સાથે ભરૂચમાં 8 કોરોના પોઝિટિવ દર્દી જણાયા છે, જયારે જંબુસરમાં 3 વાગરામાં 1 અને હાંસોટમાં 2 દર્દી નોંધાયા છે. જોકે આ સામે 17 દર્દીઓ કોરોના મુક્ત પણ થયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય એ લોકોના પશ્નોને લઈ એસ.ટી. ડેપોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!