Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ નજીક એક મહિલા અને એક પુરુષે આત્મહત્યા કરી

Share

ભરૂચ નજીક આવેલ કેબલ બ્રિજ પરથી એક પુરુષ અને એક મહિલા એ નર્મદા નદીમાં છલાગ મારી આત્મહત્યા કરી હતી. જોકે ભરૂચ પોલીસ સી ડિવિઝન ખાતે આ બનાવ અંગે અકસ્માત મોત નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તા 13/7 નારોજ સવારે બનેલ આ ઘટના અંગે વિગતે જોતા સી ડિવિઝન પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર અને ભરૂચ ના આકાશ દીપ સોસાયટી લીક રોડ વિસ્તાર માં રહેતા હરપાલ વશી મૂળ રહે ઝઘડિયા ની ફરિયાદ મુજબ શીતલ બેન વશી ઉ.વ. 32 મૂળ.રહે ઝઘડિયા હાલ રહે રંગ ક્રિષ્ના અને તેના પ્રેમી નવસારી ના રહીશ બીકાશ સિંગ જયસિંગ રાજપૂત ઉ.વ 32 એ કેબલ બ્રિજ પરથી છલાગ મારી આત્મહત્યા કરી હતી વધુ તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભારતરત્ન સ્વ.અટલજીના જન્મદિવસ નિમત્તે ધોળકામાં પાંચમો મેગા મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ગોધરા: મહર્ષિ વાલ્મિકી ઉદ્યાન જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં…!

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!