Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ નજીક એક મહિલા અને એક પુરુષે આત્મહત્યા કરી

Share

ભરૂચ નજીક આવેલ કેબલ બ્રિજ પરથી એક પુરુષ અને એક મહિલા એ નર્મદા નદીમાં છલાગ મારી આત્મહત્યા કરી હતી. જોકે ભરૂચ પોલીસ સી ડિવિઝન ખાતે આ બનાવ અંગે અકસ્માત મોત નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તા 13/7 નારોજ સવારે બનેલ આ ઘટના અંગે વિગતે જોતા સી ડિવિઝન પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર અને ભરૂચ ના આકાશ દીપ સોસાયટી લીક રોડ વિસ્તાર માં રહેતા હરપાલ વશી મૂળ રહે ઝઘડિયા ની ફરિયાદ મુજબ શીતલ બેન વશી ઉ.વ. 32 મૂળ.રહે ઝઘડિયા હાલ રહે રંગ ક્રિષ્ના અને તેના પ્રેમી નવસારી ના રહીશ બીકાશ સિંગ જયસિંગ રાજપૂત ઉ.વ 32 એ કેબલ બ્રિજ પરથી છલાગ મારી આત્મહત્યા કરી હતી વધુ તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પોરબંદર : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો, ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પહોંચતા કુતૂહલ સર્જાયુ.

ProudOfGujarat

ગુજરાતમાં દારૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્‍યક્‍તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજીથી વેચાણ કરી શકશે

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!