Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

Share

આજરોજ ભરૂચમાં કોરોનાનાં વધુ 16 પોઝીટીવ દર્દી જણાયા હતા. જેથી જીલ્લામાં કુલ સંખ્યા 681 થઈ હતી. આજે આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં ભરૂચ 2, અંકલેશ્વર 8,જંબુસર 1, વાલિયા 3, ઝઘડિયા 1, વાગરા 1 મળી 16 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે 11 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જીલ્લાનાં કુલ 245 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

ProudOfGujarat

વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ટ્રાયબલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમા રાજપીપળાની યાહ મોગી ઇલેવન ફાઇનલમાં વિજેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!