Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

Share

આજરોજ ભરૂચમાં કોરોનાનાં વધુ 16 પોઝીટીવ દર્દી જણાયા હતા. જેથી જીલ્લામાં કુલ સંખ્યા 681 થઈ હતી. આજે આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં ભરૂચ 2, અંકલેશ્વર 8,જંબુસર 1, વાલિયા 3, ઝઘડિયા 1, વાગરા 1 મળી 16 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે 11 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જીલ્લાનાં કુલ 245 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

યુનોના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન રોડ પરના ભૃગુમંઝીલ શોપીંગમાં ૪ દુકાનોના તુટ્યા તાળા, ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!