Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

Share

આજરોજ ભરૂચમાં કોરોનાનાં વધુ 16 પોઝીટીવ દર્દી જણાયા હતા. જેથી જીલ્લામાં કુલ સંખ્યા 681 થઈ હતી. આજે આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓમાં ભરૂચ 2, અંકલેશ્વર 8,જંબુસર 1, વાલિયા 3, ઝઘડિયા 1, વાગરા 1 મળી 16 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે 11 કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ જીલ્લાનાં કુલ 245 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલિસ વડા.

ProudOfGujarat

નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : લિંક રોડ પર મોડી રાત્રીનાં સમયે કારમાં આગ લાગતાં ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!