Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના સતત વધી રહ્યો છે. જેના પગલે હવે ભરૂચ જીલ્લામાં કોરોનાનાં ભયનું વાતાવરણ ફેલાય ગયું છે. આજરોજ 30 કોરોના પોઝીટીવ દર્દીઓઆવ્યા છે જેનું વિષ્લેશણ જોતાં ભરૂચમાં 16, અંકલેશ્વરમાં 12, હાંસોટમાં 1, જંબુસરમાં 1 નોંધાયા હતા. જેથી કુલ આંકડો 765 થયો હતો. જોકે આરોગ્યતંત્રનાં જણાવ્યા અનુસાર આજે 13 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાય છે તેથી 476 દર્દીઓ સાજા થયા છે તેમ છતાં 273 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેર ના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં રાજપીપળા મામતલદાર જનસેવા ખાતે સોશીયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા.

ProudOfGujarat

નાંદોદ પ્રતાપનગરના તળાવની પ્રોટેકશન દીવાલ અને ચેકડેમ રિપેરીંગમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની મુખ્યમંત્રીને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!