Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોના સંક્રમણનાં કારણે અવસાન પામેલ પોલીસ કર્મચારીનાં પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવી.

Share

કોરોનાથી પોલીસ કર્મચારીનું અવસાન થાય ત્યારે મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમના પરિવારજનોને રાહતની રકમ ચૂકવવામાં આવે છે તે મુજબ વેડચ પોલીસ મથક ખાતે બિન હથિયારી એ.એસ.આઇ. જગદીશભાઇ છગનભાઇ સોલંકીનું અવસાન થવાથી તેમના વારસદાર તેમના પત્ની જશોદાબેનને સરકારના ગૃહ વિભાગ તરફથી રૂ.25 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જે સહાયનો ચેક ભરૂચ જિલ્લા પોલીસ વડાએ જશોદાબેનને આપી તેમના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : સિવિલ હોસ્પિટલનાં વોર્ડ રૂમમાંથી બે કેદી ભાગી જવાના મામલે 4 પોલીસ કર્મીઓને પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ..!!!

ProudOfGujarat

રાજયમાં સરકાર સર્જિત જળસંકટ હોવાનુ એહમદ પટેલનુ ટિવટ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે ડામરથી પેચ વર્કની કામગીરી શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!