Proud of Gujarat
FeaturedGujarat

ખાનગી તળાવ જેવા ખાડાઓ માં બનતી ઘટના અંગે જવાબદારી નગર પાલિકા ક્યારે નક્કી કર શે … કે બાય બાય ચારણી ની રમતો રમાયા કારા શે …ન,પા,સભ્ય મનહર પરમાર નું સુચન દયાનમાં લીધું હોત તો ….

Share

દિનેશભાઇ અડવાણી

કે બાય બાય ચારણી ની રમતો રમાયા કારા શે …ન,પા,સભ્ય મનહર પરમાર નું સુચન દયાનમાં લીધું હોત તો …
ભરૂચ નગર ના વિવિધ વિસરોમાં નાના મોટા ખાડાઓ જણાય ગયા છે ત્યારે કેટલીક વાર આવા ખાડાઓ ના પગલે જીવલેણ અકસ્માતો પણ સર્જાય છે ખાનગી તળાવ જેવા ખાડામાં તાજેતર માં ચિત્તરંજન નામના એક યુવાનનું ખાનગી તળાવ જેવા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેના માટે નગર પાલિકાના સભ્ય મનહર પરમારે સીધો આક્ષેપ કરો છે કે નગરપાલિકા આ બનાવ અંગે જવાબદાર છે તો પછી ખાનગી તળાવ જેવા ખાડા ને પુરવા નગરપાલિકા દ્વારા પગલાં કેમ ભરવામાં આવ્યા તે લોકચર્ચા નો વિષય બન્યો છે આવા જુદા જુદા વિસ્તારોમાં ખાનગી સ્થાનકોમાં કેટલા ખાડા આવેલા છે તેની તપાસ થવી જોવે તેવી લોકમાંગ ઉભી થઈ છે જો નગરપાલિકા ના સભ્ય મનહર પરમાર ના જાણવા અનુસાર તેમને આ ઘટના અગાવ નગરપાલિકા તંત્ર ને આગોતરી જાણ કરી ભયજનક ખાડાની માહિતી આપી હોઈ તો નગરપાલિકા તંત્ર દાવો તાત્કાલીન પગલાં કમેં ના ભરાયા મનહર પરમાર આ જ વડ ના સભ્ય છે ત્યારે તેમની વાત અને ચૂચન જો ધ્યાન માં લેવાયું હોત તો આ કરુણ ઘટના ના બની હોત તેવી લોકચર્ચા ચાલી રહી છે

Advertisement


Share

Related posts

કર્તવ્યનિષ્ઠ પત્રકારની દુઃખભરી  વિદાઈ સદાય નિડર નિખાલસ રીતે પ્રજાની સમસ્યાઓને વાચા આપતા બકુલભાઈ જીવાભાઈ પટેલ નું ટૂંકી માંદગી બાદ આજરોજ નિધન થતા સમગ્ર આલમ માં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી

ProudOfGujarat

સુરતનાં સરસાણા વિસ્તારમાં એક સિકયોરિટી ગાર્ડની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat

શા માટે ભારતમાં એક પણ વખત ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું નથી ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!