Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

Share

ભરૂચ પંથકમાં નર્મદા નદીની પૂરની સપાટી વધતાં ઠેરઠેર નુકસાન થઇ રહ્યું હતું ત્યારે નર્મદા નદીનાં રૌદ્ર સ્વરૂપમાં કેટલાક લોકો પણ ફસાય ગયા હતા. ફસાયેલા લોકોને આ કુદરતી આફતમાંથી કોણ બચાવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નબીપુર પોલીસનાં પી.એસ.આઇ. અમીરાજસિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કર્યું હતું. કડોદ ગામે ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં બાળકો સહિત કુલ ૧૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. આમ બોટ દ્વારા પોલીસ વિભાગ સતત લોકોનું રેસ્કયુ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 નાં રોજ અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી : મોડી રાત્રિથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

લીંબડી : મિલન જીનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!