Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

Share

ભરૂચ પંથકમાં નર્મદા નદીની પૂરની સપાટી વધતાં ઠેરઠેર નુકસાન થઇ રહ્યું હતું ત્યારે નર્મદા નદીનાં રૌદ્ર સ્વરૂપમાં કેટલાક લોકો પણ ફસાય ગયા હતા. ફસાયેલા લોકોને આ કુદરતી આફતમાંથી કોણ બચાવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે નબીપુર પોલીસનાં પી.એસ.આઇ. અમીરાજસિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કર્યું હતું. કડોદ ગામે ફસાયેલ લોકોને પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં બાળકો સહિત કુલ ૧૯ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. આમ બોટ દ્વારા પોલીસ વિભાગ સતત લોકોનું રેસ્કયુ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ગુરુકુળ સ્કૂલ ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નંબર ૧૦ માં ઉભરાતી ગટરોના કારણે વિસ્તાર બન્યો નર્ક સમાન, પાલિકા પ્રત્યે લોકોમાં આક્રોશ.

ProudOfGujarat

ભરુચ જિલ્લા સંસદિય બેઠક અંગે પ્રથમ પત્રકાર પરિષદનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!