Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બૌડા દ્વારા શ્રવણ ચોકડી રસ્તા પર દબાણ કરતી 8 દુકાનો હટાવવામાં આવી.

Share

ભરૂચમાં બૌડા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ, અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી બૌડા દ્વારા ભરૂચનાં ઝાડેશ્વર માર્ગ પર આવેલ હરિહર કોમ્પ્લેક્ષમાં દબાણ હટાવ્યા બાદ શ્રવણ ચોકડી પરનું 8 દુકાનોનું દબાણ હટાવાયું હતું. 8 દુકાનોમાં ઉન્નતિ પંજાબી ઢાબા, મોબાઈલ ઝોન, અગ્રવાલ વડાપાઉં, જય અંબે સિંગ સેન્ટર, લેડીઝ & જેન્ટસ સલૂન, ન્યુ ઇન્ડીયન ફૂડ, સાઉથ ઇન્ડીયન ફૂડ, દેવ ફૂડ ઝોન હટાવવાની કામગીરીનો આરંભ થયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મીરા પંજવાણીને ઇન્ટરનેશનલ ઇનર વ્હીલ ક્લબનો માર્ગારેટ ગોલ્ડિંગ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

વાલીયા થી નારેશ્વર એસટી બસ સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

‘આપ’ ના નેતા મહેશ સવાણીએ પારણાં કર્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!