Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.16-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 24 દર્દીઓ વધતાં કુલ આંક 1840 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-૨૮ દર્દીના મોત થયેલ છે તથા ૧૬૦૧ વ્યક્તિઓને સાજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 211 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

ProudOfGujarat

ટ્રેલરમાંથી બહાર નિકળેલી લોખંડની ચેનલે ટેમ્પોને કાપી નાંખતાં, એક શ્રમિકનું મોત : ત્રણને ઈજા

ProudOfGujarat

વડોદરા-એક દિવસીય પાણીકાપ_એક લાખ લોકોને થશે અસર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!