Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના મનુબર રોડ ઉપર મોડી સાંજે એસ ટી બસે પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના મનુબર રોડ ઉપર આજ રોજ સાંજ ના સમયે અચાનક એસ ટી બસે પલ્ટી મારી રોડ સાઈડ ના ખાડા માં પડતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો…..
એસ ટી બસ પલ્ટી મારતા એક સમયે ભરૂચ મનુબર મેં જોડતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમગ્ર ઘટના માં મોટી જાનહાની ટળી હતી અને ત્રણ થી ચાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું
હારૂન પટેલ

Share

Related posts

અંકલેશ્વર નાં આમલા ખાડી બ્રિજ પર હિટ એન્ડ રન, મોપેડ સવાર બે સગી બહેનોના મોત પિતા સારવાર હેઠળ

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવાનો પ્રયાસ કરનાર કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

ProudOfGujarat
error: Content is protected !!