Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના મનુબર રોડ ઉપર મોડી સાંજે એસ ટી બસે પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના મનુબર રોડ ઉપર આજ રોજ સાંજ ના સમયે અચાનક એસ ટી બસે પલ્ટી મારી રોડ સાઈડ ના ખાડા માં પડતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો…..
એસ ટી બસ પલ્ટી મારતા એક સમયે ભરૂચ મનુબર મેં જોડતા માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સમગ્ર ઘટના માં મોટી જાનહાની ટળી હતી અને ત્રણ થી ચાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું
હારૂન પટેલ

Share

Related posts

ભરૂચ જીલ્લા ના હાંસોટ ખાતે થયેલ સાબીર કાનૂગા હત્યા કાંડ બાદ થી ફરાર બિલ્ડર સલીમ રાજ પોલીસ ના સકંજામાં આવ્યો હતો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આવતીકાલે બકરી ઈદની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ProudOfGujarat

વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!