Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ને.હા 48 સાંસરોદ નજીક આઇસર ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.

Share

ભરૂચ જીલ્લામાં વારંવાર રસ્તા પર વાહનમાં અગમ્ય કારણોસર આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં મકતમપુર અને ભરૂચથી જંબુસર જવાના માર્ગ પર એમ બે વાહનોમાં છેલ્લા બે સપ્તાહમાં આગ લાગી હતી. ત્યારે ગઈ કાલે તા.25-9-2020 નાં રોજ સાંસરોદ નજીક આઇસર ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ સર્જાય ગયું હતું. જોકે રાહતની વાત એ છે કે આવા આગનાં બનાવમાં કોઈ જાનહાનિની વિગત બહાર આવી નથી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

ProudOfGujarat

ભરૂચનાં વાલિયા તાલુકામાં સરકારનો કપાસ લેવાના ધોરણોમાં તઘલખી નિર્ણય બદલવા કોંગ્રેસ પ્રમુખ સહિતની મામલતદાર સમક્ષ રજૂઆત…

ProudOfGujarat

વાગરા ખાતે આમ આદમી પાર્ટીની “પરિવર્તન સભામાં ચૈતર વસાવાનો ભાજપ પર આકરા પ્રહાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!