Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

Share

ભરૂચ પંથકમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગી રહી છે. અત્યારસુધી 7 બનાવો એવાં બની ગયા છે કે જેમાં ભરૂચ પંથકમાં કારોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોય અને તેથી આગ લાગવાના બનાવો બન્યા છે. ગતરોજ રાત્રિના સમયે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં એક બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રાત્રિના સમયે લાગેલ આગનાં પગલે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જોકે ગણતરીનાં સમયમાં જ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનુ કોઈ કારણ હજી જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ૫ત્રકારો ઉપર થતા હુમલા તેમજ ગેરવર્તન કરનારાઓ સામે ફોજદારી રાહે ફરીયાદ નોંધવા અને વડોદરા જીલ્લાના વાઘોડીયા મતવિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજ૫ ૫ક્ષમાંથી બરતરફ કરવાની માગ ને લઇને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ ના પત્રકારો એ મુખ્યમંત્રી ને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

31મી ઓક્ટોબર પીએમ મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમને આખરી ઓપ અપાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!