Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

Share

ભરૂચ પંથકમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગી રહી છે. અત્યારસુધી 7 બનાવો એવાં બની ગયા છે કે જેમાં ભરૂચ પંથકમાં કારોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોય અને તેથી આગ લાગવાના બનાવો બન્યા છે. ગતરોજ રાત્રિના સમયે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં એક બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રાત્રિના સમયે લાગેલ આગનાં પગલે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જોકે ગણતરીનાં સમયમાં જ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનુ કોઈ કારણ હજી જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

પોલીસ કર્મચારી પર બુટલેગરે કરેલો હુમલો

ProudOfGujarat

માંગરોળ તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સ્વ. અહેમદભાઇ પટેલની વર્ચ્યુઅલ શોકસભામાં રાષ્ટ્રીય નેતા અને આગેવાનોને જોડાઈને શ્રદ્ધાંજલી પાઠવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!