Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક યુવાને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી જીવન ટૂંકાવ્યું.

Share

ભરૂચ તાલુકા ના નવેઠા ગામના એક યુવાનેબપોરના સમયે શરીર પર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી
ભરૂચ તાલુકાના નવેઠા ગામ ના નવીનગરી વિસ્તાર માં રહેતા અશોક શનાભાઈ વસાવા ઉ વ. 39ઍ તા 16/11ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યાંના અરસા માં પોતાના શરીર પર કેરોસીન છાટી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાંજ નવેઠા ગામમાં દોડધામ મચી ગઇ હતી સખ્ત રીતે દાઝી ગયેલ અશોક વસાવા ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા સારવાર દરમિયાન અશોક વસાવા નું મોત નીપજ્યું હતું સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. અશોક વસાવા ઍ આમ અગન પિછોડી કેમ ઓઢી જીવન ટૂંકાવ્યું તે તપાસ નો વિષય છે હાલ આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે

Advertisement

Share

Related posts

ગોધરા : નર્મદાની પાઇપલાઇનનુ સમાર કામ પુર્ણ થતા નગરજનોને રાબેતા મૂજબ પાણી પુરવઠો મળશે.

ProudOfGujarat

વડોદરા : ઉત્તરાયણ પર્વે 108 ના સ્ટાફની રજાઓ મોકૂફ રાખી શહેરીજનોની સેવા માટે નર્સિંગ સ્ટાફ તૈયાર કરાયો.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં ‘રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન’- NeVA નું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!