Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક યુવાને અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી જીવન ટૂંકાવ્યું.

Share

ભરૂચ તાલુકા ના નવેઠા ગામના એક યુવાનેબપોરના સમયે શરીર પર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી
ભરૂચ તાલુકાના નવેઠા ગામ ના નવીનગરી વિસ્તાર માં રહેતા અશોક શનાભાઈ વસાવા ઉ વ. 39ઍ તા 16/11ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યાંના અરસા માં પોતાના શરીર પર કેરોસીન છાટી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાંજ નવેઠા ગામમાં દોડધામ મચી ગઇ હતી સખ્ત રીતે દાઝી ગયેલ અશોક વસાવા ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા સારવાર દરમિયાન અશોક વસાવા નું મોત નીપજ્યું હતું સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. અશોક વસાવા ઍ આમ અગન પિછોડી કેમ ઓઢી જીવન ટૂંકાવ્યું તે તપાસ નો વિષય છે હાલ આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે

Advertisement

Share

Related posts

અમદાવાદનાં બાપુનગરમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 25 દુકાનો સળગી

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના સામલોદ ગામ ખાતે પતંગ ચગાવતો યુવાન ધાબા ઉપર થી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો..

ProudOfGujarat

અહીંયા કોઈ રસ્તો છે – નેત્રંગ – ડેડીયાપાડા માર્ગ અત્યંત બિસ્માર બન્યો, કોન્ટ્રાકટરો સામે કાર્યવાહીની ઉઠી માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!