Proud of Gujarat
FeaturedGujaratINDIA

અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવામોર્ચા ના ઉપાધ્યક્ષ પદે કમલેશ સોંલકી ની નિમણુક.

Share

ભરૂચ નગરના લાલબજાર વાલ્મિકી સમાજના યુવાન કમલેશભાઈ સોંલકી ની અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવા મોરચા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણુક થતાં ભરૂચ જિલ્લા ના વાલ્મિકી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ ગઇ છે. ભરૂચ નગરના લાલબજાર વાલ્મીકીવાસ વિસ્તાર માં રહેતા કમલેશભાઈ કલ્યાણ ભાઈ સોંલકીઍ સમાજ ના હિતમાં કરેલ કાર્યો ને ધ્યાનમાં લઈને આ અતિ મહત્વના હોદ્દા પર તેમની નિમણુક કરવામાં આવી છે. કમલેશભાઈ સોંલકી ઘણા લાંબા સમય થી સમાજની વિવિધ સમસ્યાઓને વાચા આપતાં રહ્યા છે. ખાસ કરીને વાલ્મિકી સમાજના યુવાનો સામે અનેક પડકારો અને સમસ્યાઓ છે આવા પડકાર અને સમસ્યાઓને વાચા આપવામાં અને તેનો ઉકેલ લાવવામાં કમલેશભાઈ સફળ સાબિત થયા છે તેમની આ નિમણુંક ના પગલે સમાજમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવનાં વધુ 27 દર્દીઓ નોંધાતા હડકંપ કોરોના પોઝિટીવનો કુલ આંકડો 735 સુધી પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ યુપીએલ કંપની સામેથી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!