Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

Share

તા.8/12/2020 નાં મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે પરંતુ ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં વેપારીઓ આ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ તેવી જાહેરાત વાગરાનાં ધારાસભ્ય અને એ.પી.એમ.સી. નાં ચેરમેન અરૂણસિંહ રણાએ કરી હતી.

જોકે વાસ્તવમાં એ.પી.એમ.સી. નાં વેપારીઓ કેવું વલણ અપનાવે છે તેની જાણ તો આવતીકાલે થશે તેવી લોકચર્ચા ચાલી રહી છે એટલું જ નહીં પરંતુ ભરૂચ જીલ્લાનાં બજારો ભારત બંધનાં સમર્થનમાં તો કેટલાક બજાર ભારત બંધનાં વિરોધમાં હોવાનું જણાઈ રહ્યું છે તેવી જ રીતે કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે નહીં અને બંધને સમર્થ આપશે તો કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાથી સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત શહેરની અનેક સોસાયટી અને ટેકસટાઇલ માર્કેટમાં ડાંફુ માંગવા આવતા કિન્નરોને “નો એન્ટ્રી”નાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

એશિયન જિમ્નાસ્ટિકની મિક્સ ડબલમાં સુરતના ભવ્યાન્શુ અને પ્રકૃતિએ મેળવ્યો ગોલ્ડ મેડલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!