Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા.

Share

આજે ભરૂચનાં અનેક વિસ્તારોમાં વીજ કાપ કરવામાં આવ્યો છે જેના કારણે ઇલેક્ટ્રોનિક પર ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકો પરેશાનીમાં મુકાયા હતા.

આજે ભરૂચમાં ડી.જી.વી.સી.એેલ. દ્વારા વીજ કાપ મેન્ટેનન્સ માટે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતા અડધા ભરૂચમાં લોકો ગરમીમાં શેકાયા હતા. ભારે ગરમીના કારણે લોકો તાપમાં વીજ પુરવઠો બંધ રહેતા અકળાય ગયા હતા. તો બીજી તરફ ઝેરોક્ષ મશીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિકથી ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકોના કામ અટવાયા હતા. વિજકાપના કારણે વડીલો, બાળકો, ગૃહિણીઓ પણ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. હાલ ગરમીની સીઝન હો વીજકાપ રહેતા લોકોની પરેશાનીમાં વધારો થયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : માંડવા પાટીયા પાસે આરામ હોટલના કંપાઉન્ડ સ્થિત ન્યુ પટેલ ઓટોમોબાઈલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઈંધણના જથ્થા સાથે વિક્રેતાને ઝડપી પાડયો.

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

ProudOfGujarat

અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નીકળ્યો, એનિમલ ટીમે પહોંચી રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!